Dhwaja Poojan Padyatra

ભાદરવી પૂનમ ના પાવન દિવસે માં ના મંદિરે પગપાળા યાત્રા કરી. ભજન કીર્તન કરતા કરતા પગપાળા યાત્રા કરી ઘ્વાજા પૂજન સહીત આરતી કરવાનો લ્હાવો લીધો. If any enquiry and sponsorship…

Rath Yatra

HTCC દ્વારા ભગવાન જગન્નાથ ની રથયાત્રા નું આયોજન કરવા માં આવ્યું. આરતી, રથયાત્રા અને મહાપ્રસાદ સાથે ભક્તો એ ઉત્સાહ ભેર ભાગ લીધો. જય જગન્નાથ.