જય ગજાનન વ્હાલા ભક્તોને જણાવવા નુ કે આજે ગણપતિ બાપ્પા ની સ્થાપના થઈ ગઈ છે વહાલા ભકતો AUG – 30 – 2022, મંગળવાર થી શરૂ થઈ SEP – 3 – 2022 શનિવાર સુધી ના આપણા મંદીરમાં ગણેશ ઉત્સવ દરમ્યાન ભજન સંધ્યા રાબેતા મુજબ રહેશે , ભજન નો સમય સાંજના 6 – PM થી 7 – PM રહેશે ત્યારબાદ થાળ સંધ્યા આરતી થશે , ભજન ના સ્પોન્સર સેવાનો લાભ લેવા માટે મંદિરના પુજારી શ્રી જયેશ ભાઈ જોષી એવમ પ્રવિણ ભાઈ રાવલનો સમ્પર્ક કરવા વિનંતી.
If any enquiry and sponsorship Contact:
Jayeshbhai: 803-987-2005
Pravinbhai: 803-987-2006
Temple Ph: 803-531-7522